નવી દિલ્હી: આ વખતે Nobel Peace Prize વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ World Food Programme ને આપવામાં આવ્યો છે. આ સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર એટલા માટે આપવામાં આવ્યો કારણ કે આ સંસ્થાએ ભૂખ વિરુદ્ધ એક મોટી લડત લડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nobel Prize: અમેરિકાના લુઈસ ગ્લુકને મળ્યો સાહિત્યનો નોબલ પુરસ્કાર, આ છે તેમની ખાસિયત


શું છે World Food Programme (WFP)?
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) ભૂખમરો મીટાવવા અને ખાદ્ય સુરક્ષા પર કેન્દ્રીત સંયુક્ત રાષ્ટ્ર એજન્સી છે. વિશ્વભરમાં કટોકટીની સ્થિતિમાં તેનું કામ એ જોવાનું છે કે કઈ રીતે જરૂરિયાતવાળાઓ સુધી ખાદ્ય સામગ્રી પહોંચે. ખાસ કરીને ગૃહ યુદ્ધ અને કુદરતી આફતોના સમયે. ભારતમાં વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હવે સીધી રીતે ખાદ્ય સહાયતા પ્રદાન કરવાની જગ્યાએ ભારત સરકારને ટેક્નિકલ સહાયતા અને ક્ષમતા નિર્માણ સેવાઓ પ્રદાન કરે છે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube