Miyazaki Mango: ભારતીયો મઍટે ગરમીની સિઝનનો અર્થ થાય છે કેરીની સિઝન. દરેકને કેરી ગમે છે અને એટલા માટે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ભારતમાં કેરી ઘણી જાતો છે અને લોકો દરેક પ્રકારની કેરીનો આનંદ માણે છે. પરંતુ કેરીની ઘણી જાત છે જેને દરેક સામાન્ય વ્યક્તિ ખરીદી શકતું નથી. જી હાં રાજકોટના ખેડૂતે કેરીની એવા પ્રકારની ખેતી કરી છે કે જેની કિંમત બે પાંચ કે દસ હજાર કે એક લાખ નહી પરંતુ અઢી લાખથી ત્રણ લાખ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Share Bazar ની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત! 
ફેન્સી કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયા તો નહી મળે સેન્ટર પર એન્ટ્રી, જાણી લો નિયમ


આ કેરીનું નામ છે ''મિયાઝાકી કેરી''. આ કેરી મૂળ રૂપથી જાપાનમાં ઉગાડવામાં આવે છે અન તે ત્યાંથી જ ભારત પહોંચી ચેહ અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2.50 લાખથી 3 લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતમાં આજે ઘણા ખેડૂતો આ કેરીની ખેતી કરી રહ્યા છે અને ઘણી જગ્યાએ તો ખેડૂતો તેની રખેવાળી માટે ચોકીદાર પણ રાખે છે. 


કેમ આટલી મોંઘી છે કેરી
રાજકોટના ખેડૂત જયસુખ રાદડિયાએ આ કેરીને ઉગાડી છે. તેમનું કહેવું છે કે ભારતમાં ઘણા પ્રકારની કેરીને જાપાનથી ઓર્ડર કરી રહ્યા છે અને આ વખતે આ કરીની માંગ વધી રહી છે અને લોકો આ કેરીની ડિમાન્ડ કરી રહ્યા છે. જયસુખભાઇ આગામી વર્ષે આ કેરીના પાકને વેચવાનું શરૂ કરશે. 


Stock Market ના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન
₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ, અંડરવિયર વેચીને આ કંપનીએ કરી અધધ કમાણી


મિયાઝાકી કેરીને જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવે છે અને આ કેરીને ખાવાન ઘણા ફાયદા છે. આ કેરીમાં વિટામીન સી, એ અને કેન્સર વિરોધી તત્વો મળી આવે છે અને આ કેરીની મિઠાસ પણ અન્ય કેરીઓથી અલગ હોય છે. એક મિયાઝાકી કેરી 300 થી 400 ગ્રામ સુધીની હોય છે, જેનો રંગ સામાન્ય કરી કરતાં અલગ હોય છે. આ કેરી પર્પલ કલરની હોય છે. 


Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડ


ઉગાડી 80 પ્રકારની કેરી
જયસુખ રાદડિયાએ કિંગ ઓફ ચકાપટ નામની વધુ એક દુર્લભ કેરીનું ઉત્પાદન કર્યું છે. આ જાતની એક કેરીનું વજન 1 કિલોથી 1200 ગ્રામ સુધીની હોય છે. આ કેરીની શોધ જાપાનમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત જયસુખ રાદડિયાએ 80 વિવિધ જાતોની કેરીઓનું ઉત્પાદન કર્યું છે, જેમાંથી મોટા ભાગના લોકો ઘણા જાણતા નથી. ખેડૂત જયસુખ રાદડિયાએ આ પ્રકારની ખાસ કેરીઓનું ઉત્પાદન કરીને વિશેષ ખ્યાતિ મેળવી છે અને સમગ્ર ગુજરાતમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.


બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ
ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા


ખૂબ ફાયદાકારક છે આ કેરી
મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે. સાથે જ આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે. એક્સપર્ટનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામીન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.


5KM દૂર સુધી સંભળાયો ધમાકો, 4 કંપનીઓ બળીને ખાખ, 8ના મોત, 64 ઇજાગ્રસ્ત
શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ


તો બીજી તરફ કેરીમાં પોટેશિયમ પણ આવે છે, જોકે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. મિયાઝાકી કેરીની અંદર એંટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ કેરી ત્વચાથી માંડીને વાળ સુધી બધા માટે ફાયદાકારક હોય છે. 


Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું