નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ બાદ બોલિવુડમાં શરૂ થયેલો હંગામો શાંત થવાનું નામ લેતો નથી. રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના મોત બાદ બોલિવુડ (Bollywood) ના સિતારાઓ વિરુદ્ધ જાણે મોરચો ખોલી નાખ્યો છે. ત્યારબાદ બોલિવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે (Anurag Kashyap) પણ કંગના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. કંગનાની જેમ અનુરાગ કશ્યપ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના દુશ્મનોની બોલતી બંધ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: સુશાંત કેસમાં મળ્યો સોલિડ પુરાવો, સારા-રકુલ બાદ અન્ય એક મોટી અભિનેત્રી પણ NCB ના રડાર પર


આ બધા વચ્ચે હિન્દુસ્તાન ટાઈમ્સને અનુરાગે આપેલો એક ઈન્ટરવ્યુ હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરે છે. આ ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો હતો કે એવું તે કયું કારણ હતું કે 'હંસી તો ફંસી' ફિલ્મમાં તેઓ સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી શક્યા નહીં. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube