નવી દિલ્હીઃ કંગનાએ હાલમાં આપેલું ઈન્ટરવ્યૂ ચર્ચામાં છે. તેણે આ ઈન્ટરવ્યૂમાં તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ અભિનેત્રી ગણાવી હતી. ત્યારબાદ તાપસી-સ્વરા અને કંગનાની ટીમ વચ્ચે ટ્વીટ વોર ચાલી રહી છે. આ વચ્ચે સ્વરાએ ટ્વીટ કર્યું છે કે તે બધાએ સુશાંતના પરિવારની માફી માગવી જોઈએ અને જે વ્યક્તિને ગુમાવી દીધો છે તેની યાદોને સાચવી રાખવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વરાએ કર્યું ટ્વીટ
સ્વરાએ લખ્યું, એક ક્ષણ માટે આત્મવિશ્લેષણ કર્યું. મને લાગે છે કે આપણે સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગવી જોઈએ કારણ કે અમારી ચર્ચામાં તેમણે ઘણીવાર તેમનું નામ વાંચ્યુ હશે. આ અમારા વિશે નથી. સુશાંતની ફિલ્મ રિલીઝ થવાની છે, આપણે એક કાબિલ જિંદગી ગુમાવી દીધી છે તેની યાદોની ઉજવણી કરવી જોઈએ. 


ડાયરેક્ટરોની મોટી જાહેરાત, અનુભવ સિન્હા-હંસલ મેહતાનું બોલીવુડમાંથી રાજીનામુ

જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube