નવી દિલ્હીઃ 4 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)એ 34 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. સુશાંતના મોત બાદ તેની બહેનો પોતાના આંસુ રોકી શકતી નથી, પરંતુ તેણે એક વચન જરૂર લીધુ છે કે તે સત્યની રક્ષા કરશે અને પોતાના ભાઈને ન્યાય અપાવીને રહેશે. સુશાંતને ન્યાય અપાવવા માટે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ સતત સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ માટે પોસ્ટ શેર કરતી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે અને લોકોને એક ખાસ અપીલ કરી છે. તેણે પોતાની ઇન્સ્ટા પોસ્ટ પર લખ્યું છે, 'એક અસાધારણ ગ્રહોનો સંગમ આજે એટલે કે 13/9/2020ના સવારે 10.45થી બપોરે 12 કલાક સુધી થવાની સંભાવના છે. મુખ્ય ગ્રહોમાં મોટા ભાગના પોતાના ઘરોમાં હશે. આ ખુબ શુભ સમય કે મુહૂર્ત છે કોઈપણ વસ્તુ માટે.'


રિયા જેલમાં જતા જ હડકંપ, આ બોલિવૂડ સુપરસ્ટારના પરિવારના અનેક લોકોએ તાબડતોબ મુંબઈ છોડ્યું!


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube