ઝી બ્યુરો/અમદાવાદ: ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી 1008 કલ્યાણનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. 73 વર્ષની જીવન યાત્રા દરમિયાન નીતિ નિયમોથી સનાતન ધર્મ માટે અને ભારતીય આશ્રમ માટે સમર્પણ કર્યું હતું કર્યું. બાપુનો સ્વભાવ સંતોષમય હતો. આશ્રમની સેવાકીય પ્રવૃતિમં હમેશાં આગળ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ આગાહી સત્યનાશ વાળશે! આ જિલ્લાઓ માટે ડિસ્ટર્બ કરી મૂકે તેવી છે આગાહી


ભારતી આશ્રમ સરખેજના મહામંડલેશ્વર શ્રી 1008  કલ્યાણનન્દ ભારતી બાપુ બ્રહ્મલીન થયા. તેઓનો સ્વભાવ સંતોષમય હતો આશ્રમની સેવાકીય પ્રવૃત્તિમાં વૃધ્ધાસ્તંભના વડીલો હોસ્ટ્રેલના વિદ્યાર્થીઓ ગાય માતાની સેવા હોય. એમાં અમે અગ્રેસર રહ્યા છે. 73 વર્ષની જીવન યાત્રા દરમિયાન નીતિ નિયમોથી સનાતન ધર્મ માટે અને ભારતીય આશ્રમ માટે સમર્પણ કર્યું હતું કર્યું. 


દીવ-દમણ બેઠક સર કરવા ભાજપે ફરી કમર કસી; આ દિગ્ગજ નેતાને સળંગ ચોથી વખત રિપીટ કર્યા


સમગ્ર ભારતી આશ્રમ પરિવારને આવેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે. 


"હીરોગીરી નહીં ચાલે",સ્વીફટમાં પોલીસ સાયરન વગાડી રોલો પાડ્યો તો પોલીસે ઠેકાણે પાડ્યો