નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 89,706 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 43,70,129 પર પહોંચ્યો છે. જેમાંથી 8,97,394 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 33,98,845 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાએ એક જ દિવસમાં 1,115 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 73,890 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: કોરોનાના લક્ષણો વિશે WHOએ આપ્યું મોટું નિવેદન, જાણવું ખુબ જ જરૂરી


Corona: દેશમાં ક્યારે કાબૂમાં આવશે કોરોના? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ


Good News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે


ભારત દ્વારા દેશભરમાં કોવિડ-19 માટે લેબોરેટરીઓની સુવિધા વધારવામાં આવી રહી છે. દેશમાં કોવિડ-19 સ્પેસિફિક ટેસ્ટિંગ લેબોરેટરીઓની કુલ સંખ્યા આજે 1668 પર પહોંચી છે, જેમાં 1035 સરકારી લેબરેટરીઓ અને 633 ખાનગી લેબોરેટીઓ છે.
(ઈનપુટ- અતુલ તિવારી)


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube