ધારાપુરમ (તમિલનાડુ): કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahun Gandhi) એ પોતાના તમિલનાડુના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર મોટો હુમલો કર્યો છે. ધારાપુરમમાં શનિવારે આયોજીત રેલીમાં રાહુલે કહ્યુ, 'અમે નરેન્દ્ર મોદીને ભારતનો પાયો નષ્ટ કરવાની મંજૂરી નહીં આપીએ. તેઓ સમજતા નથી કે માત્ર તમિલ લોકો જ તમિલનાડુના ભવિષ્યનો નિર્ણય કરી શકે છે. નાગપુરના 'નિકરવાલા' ક્યારેય રાજ્યનું ભવિષ્ય નક્કી ન કરી શકે.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube