નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યાં છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે 'હકીકતમાં આ કાર નથી પલટી પણ રહસ્ય ખુલવાથી સરકાર પલટતી બચી છે'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ પણ અખિલેશે વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ થયા બાદ યોગી સરકારને પૂછ્યું હતું કે સરકાર જણાવે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. આ સાથે જ અખિલેશ યાદવે મોબાઈલની સીડીઆર એટલે કે કોલ ડિટેલ રિપોર્ટ પણ સાર્વજનિક કરવાની વાત કરી હતી. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube