નવી દિલ્હી: વર્ષ 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીથી 'વિજય જ્યોતિ યાત્રા' રવાના કરી. ચાર વિજય મશાલ એક વર્ષ સુધી સમગ્ર દેશના છાવણી વિસ્તારોમાં ભ્રમણ કરશે અને યાત્રા આગામી વર્ષે નવી દિલ્હીમાં પૂરી થશે. તે પહેલા તેમણે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube