Navratri 2023, Navratri Fast: 15 ઓક્ટોબર 2023 થી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે. નવરાત્રિ દરમિયાન, નવ દિવસ સુધી દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવરાત્રિ દરમિયાન ઉપવાસ પણ રાખે છે. કેટલાક લોકો જોડીમાં વ્રત રાખે છે, કેટલાક અષ્ટમીનું વ્રત રાખે છે અને કેટલાક આખા નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Navratri 2023: આઠમના દિવસે અજમાવશો આ ટોટકો, પતિદેવ રહેશે વશમાં, વધશે પ્રેમ
ઓફિસના ટેબલ પર રાખો આ ચમત્કારી વસ્તુઓ, પ્રમોશન અને સફળતા પાક્કી

એવામાં, જેઓ પ્રથમ વખત આ ઉપવાસ શરૂ કરી રહ્યા છે, તેઓને આ ઉપવાસ કેવી રીતે શરૂ કરવો તે સમજાતું નથી. ઉપવાસ તમે કેવી રીતે કરી શકો છો તે તમારા વિશ્વાસ અને આરોગ્ય પર આધારિત છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે નવરાત્રિ (Navratri 2023) ઉપવાસ દરમિયાન તમે શું ખાઈ શકો છો અને કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ?


Vastu Tips: ઘરમાં કરોળિયા કરાવશે મોટું નુકસાન, આજે જ કરી દેજો સાફ
જોજો એકવાર ચેક કરી લેજો તમારી હથેળી, આ રેખા હશે તો જીવનમાં પડશે આ મુશ્કેલીઓ


નવરાત્રિ (Navratri 2023) ઉપવાસમાં આ વસ્તુઓ ખાઓ
જ્યુસ

જ્યુસ એનર્જી આપે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં ઘણીવાર પાણીનો અભાવ જોવા મળે છે. તો જ્યૂસ, લીંબુ પાણી, નાળિયેર પાણીથી દિવસની શરૂઆત કરો. તેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ઉપરાંત, તેનું સેવન કરવાથી, તમે આખો દિવસ ઉત્સાહિત રહેશો.


સૂકો મેવો
સૂકો મેવો નબળાઈથી બચાવશે. ઉપવાસ દરમિયાન, તમારે કોઈપણ સમયે આહારમાં મુઠ્ઠીભર સુકા મેવાનો સમાવેશ કરવો આવશ્યક છે. આની મદદથી તમે શરીરને નબળું બનાવવાથી બચાવી શકાય છે અને પેટ પણ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. સુકો મેવો ખાવાથી શરીરને ઉર્જા મળે છે.


Capsicum Benefits: સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી કમ નથી શિમલા મિર્ચ, આ બિમારીઓ માટે છે ફાયદાકારક
કયું હાડકું ખૂણીને કાંડા સાથે જોડે છે? જાણો આવી રસપ્રદ માહિતી
બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરશે આ 5 યોગાસન, ડાયાબિટીઝના દર્દીઓ જરૂર નિકાળે 20 મિનિટ


ફળો
ફળો ડીહાઇડ્રેશનથી બચાવે છે. લોકો લગભગ તમામ ઉપવાસમાં ફળોનું સેવન કરે છે. તે જ રીતે, તમે નવરાત્રિ (Navratri 2023) માં ફળોનો જ્યુસ પણ પી શકો છો. ફળોમાં તમે કેળા, સફરજન, નારંગી, દાડમ જેવા ફળો ખાઈ શકો છો. આની મદદથી તમે શરીરને ડીહાઇડ્રેશનથી બચાવી શકો છો અને તમારું પેટ પણ ભરાઈ જશે.


Lactose Intolerant ના લીધે કરી શકતા નથી દૂધનું સેવન, તો Calcium માટે ખાવ આ 5 ફ્રૂટ્સ
આ 3 રાશિવાળાના શરૂ થશે સારા દિવસો, બુધ આપશે દરેક કામમાં સફળતા, કેરિયરમાં થશે પ્રગતિ


નવરાત્રિ (Navratri 2023) ઉપવાસમાં આ વસ્તુઓ ન ખાઓ
સવારે ખાલી પેટે ચા

સવારે ખાલી પેટ ચા ન પીવી. તમે ગમે તેટલા ઉપવાસ કરો, તમારે સવારની શરૂઆત ચાથી ન કરવી જોઈએ. તમારે આખો દિવસ હળવો ખોરાક લેવો પડશે. આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસનું નિર્માણ થાય છે. આનાથી તમને ઉપવાસ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.


Satellite Calling Smartphone: સિગ્નલ રહે કે જાય, બંધ નહી થાય સ્માર્ટફોન, જાણો શું છે ખાસિયત
Health Tips: આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ રીંગણ, નહીંતર મુશ્કેલીમાં મુકાશો


ખાલી પેટ ન રહો
ઉપવાસમાં ભૂખ્યા અથવા ખાલી પેટ રહેવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માથાનો દુખાવો અને ઉલટી પણ થઇ શકે છે. ચોમાસાની સીઝનમાં અને નવરાત્રિ (Navratri 2023)માં તમારે તમારા ખાવા -પીવાની ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તેથી સમય સમય પર કંઈક ખાતા રહો.


Yoga in pregnancy: ગર્ભવતી મહિલાઓ કરી શકે છે આ 5 યોગાસન, મગજ રહેશે શાંત અને એંગ્ઝાઇટી થશે ઓછી
Rahu-Ketu Rashi Parivartan 2023: દિવાળી પહેલાં રાહુ-કેતુ ચમકાવશે આ 5 રાશિઓનું ભાગ્ય, થશે ધનના ઢગલા


ઓછું તળેલું ખાઓ
વ્રત દરમિયાન ઘણા લોકો તળેલું ખાતા હોય છે. પરંતુ, તમારે આ કરવાનું ટાળવું જોઈએ.  ખાસ કરીને ઉપવાસ દરમિયાન આવી ચીજો હાર્ટબર્ન, ગેસ અને પાણીનો અભાવ પેદા કરી શકે છે.


Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube