નવી દિલ્હીઃ ઘણા લોકોને કામ કર્યા પછી પણ સફળતા નથી મળતી..કંઈક ને કંઈક રીતે હેરાન પરેશાન થતાં હોય છે..કોઈકનું સારૂ કરવા જાય અને બધુ ઉલટું થઈ જાય...જેથી આવા લોકોમાં નેગેટિવીટી ખૂબ જ  હોય છે...સ્વભાવ ચીડિયો થઈ જાય છે....વારંવાર બિમાર પડે છે. ઘરમાં તકરાર ઉભી થાય છે. ક્યારેક ગ્રહદોષ, વાસ્તુ દોષ વગેરે આ નકારાત્મકતા માટે જવાબદાર હોય છે. સાથે જ મેલીવિદ્યા કે કાળો જાદુ પણ તેનું કારણ છે. નકારાત્મક ઉર્જાવાળી જગ્યાએથી પસાર થવાથી, કોઈ નકારાત્મક વસ્તુના સંપર્કમાં આવવાથી અથવા કોઈ કાળા જાદુ કરીને આવું ઘણી વખત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
Social Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન


જેમ સકારાત્મક ઉર્જા છે તેમ નકારાત્મક ઉર્જા પણ છે. નકારાત્મક ઉર્જા વ્યક્તિને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જે લોકોને રાહુ અને કેતુની દશાચાલતી હોય છે તેવા વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા અસર કરે છે. આ સિવાય સાડા સતી-ધૈયા કે મંગળની સ્થિતિ ચાલી રહી છે. નકારાત્મક ઉર્જા તે લોકો પર ઝડપથી અસર કરી શકે છે. સામાન્ય રીતે કહીએ તો, કર્ક, વૃશ્ચિક, મીન અને કન્યા રાશિના લોકોને પણ ખરાબ નજર લાગે છે અથવા તેઓને મેલીવિદ્યાથી અસર જલદી થાય છે.


આ પણ ખાસ વાંચોઃ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન
આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન

ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


- જો કોઈ વ્યક્તિ સતત પૈસાની તંગી હોય છે. માનસિક તણાવ,ગભરાટ અને હતાશા હોય તો તે તમારા પર નકારાત્મક ઉર્જાની અસરનો સંકેત હોઈ શકે છે.


- જો કોઈ વ્યક્તિનો ચહેરો તેની ચમક ગુમાવી દે છે, તે હંમેશા બીમાર રહે છે, ઉદાસ રહે છે અને તેને દરેક સમયે ઊંઘવાનું મન થાય છે, તો આ કાળા જાદુનો સંકેત પણ હોઈ શકે છે.


-ઘણી વખત વ્યક્તિનો ચહેરો અચાનક પીળો કે કાળો થવા લાગે છે, આંખો લાલ રહે છે. જો તે લાંબા સમય સુધી ચાલુ રહે તો વ્યક્તિએ ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ અને તેની પાછળ નકારાત્મક ઉર્જા કારણ હોઈ શકે છે.


આ પણ ખાસ વાંચોઃ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


- જો તમને નજર લાગી હોય તો તમારે યોગ્ય જ્યોતિષી થકી કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ. તેની સાથે ગ્રહની અશુભ સ્થિતિ ચાલી રહી છે તો તે ગ્રહ માટે ઉપાય કરો.


- કરિયરમાં સમસ્યા, વેપારમાં વારંવાર નુકસાન, સમસ્યાઓ પણ કાળા જાદુની અસર હોઈ શકે છે. મેલીવિદ્યાના કિસ્સામાં, સારા જ્યોતિષની સલાહ લેવી ફાયદાકારક બની શકે છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..
શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!