Vedic Clock Time: 29 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીએ મહાકાળની નગરી ઉજ્જૈનમાં વૈદિક ઘડીયાળનું લોકાર્પણ કર્યું હતું. તેને જ્યોતિષીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામં આવે છે. સાથે જ ઉજ્જૈન મહાદેવના દર્શન પહોંચનાર શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વૈદિક ઘડિયાળને લઇને કહેવામાં આવે છે કે તેનો સંબંધ સદીઓ જૂના ઇતિહાસ સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video: અંદરથી આવો છે લક્ઝરી ટેન્ટ? આ ટેન્ટમાં રોકાયા છે અંબાણી પરિવારના મહેમાન
કેમ કાન સફાઇનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ? ડોક્ટર પાસેથી જાણો સાફ કરવાની સાચી રીત


એવું માનવામાં આવે છે કે 1906 પહેલા વૈદિક ઘડિયાળ દ્વારા સમયની ગણતરી કરવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે ઘડિયાળ ઉજ્જૈનના જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે લગાવવામાં આવી છે. અને તેને લગભગ 85 ફૂટના ટાવર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઘડિયાળની વિશેષતા એ છે કે તે સમયની સાથે સાથે શુભ સમય પણ જણાવે છે.


સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ
Anant-Radikha Pre Wedding Bash:ફૂલવાળા ગાઉનમાં ગજબની લાગે છે ઇશા, રાધિકાનો લુક છે ઇંપ્રેસિવ,જુઓ ફોટો


ઉજ્જૈનમાં જ શા માટે લગાવવામાં આ ઘડીયાળ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઉજ્જૈનને ભારતનું મધ્ય મેરિડીયન માનવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે આ રેખા પૃથ્વી પર એક કાલ્પનિક રેખા જેવી છે, જે પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે. તે જ સમયે, ઉજ્જૈન દેશના સમયનો તફાવત નક્કી કરે છે. એવું માનવામાં આવે છે કે હિન્દુ કેલેન્ડરમાં, વિક્રમ સંવત ઉજ્જૈનથી શરૂ થાય છે. અને તેની ગણતરી આ વૈદિક ઘડિયાળમાંથી કરવામાં આવે છે.


Anant-Radikha Pre Wedding Bash:ફૂલવાળા ગાઉનમાં ગજબની લાગે છે ઇશા, રાધિકાનો લુક છે ઇંપ્રેસિવ,જુઓ ફોટો
જામનગરમાં જમાવડો: બોલીવુડને ત્રણ સુધી લાગશે તાળાં, અનંત-રાધિકાના ફંક્શનમાં ઉમટ્યું બોલીવુડ, Inside Photos


એક દિવસમાં 24 નહી બતાવશે 30 કલાક જાણો કેવી રીતે
આ ઘડીયાળને ઉજ્જૈનમાં જંતર મંતર પાસે જીવાજી વેધશાળામાં લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘડીયાળ ધીમે ધીમે રાશિફળ પણ બતાવશે. આ વૈદિક ઘડીયાળ ડિજિટલ છે. તેમાં એક કલાક 60 મિનિટની પરંતુ 48 મિનિટનો રહેશે એક દિવસમાં 24 નહી 30 કલાક હશે.


Heroએ સસ્તું કર્યું પોતાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર, 30 હજાર રૂપિયા ઘટાડ્યા, જાણો ફીચર્સ
શું વાત છે...સ્ત્રીઓને આવા પુરૂષો ગમે છે? જવાબ જાણીને તમે પણ કહેશો ના હોય...!!!


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


Health Tips: ભૂલથી પણ આ ફળોની છોતરા ન કાઢતાં, નહીંતર...તમારા સ્વાસ્થ્યના નિકળી જશે 'છોતરાં'
Shani Uday 2024: સાડાસાતી-પનોતીએ છીનવું લીધું સુખ-ચેન? શનિના ઉદય સાથે શરૂ કરી દો આ કામ