India vs Sri Lanka World Cup 2023 : વર્લ્ડ કપ 2023 ની 33મી મેચમાં ભારત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટકરાશે. જો ભારત આ મેચ જીતી ગયું હોત તો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનાર પ્રથમ દેશ બની જશે. હાર્દિક પંડ્યા પણ આ મેચમાં નહીં રમે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા જૂના પ્લેઈંગ-11 સાથે જશે કે પછી ત્રણ સ્પિનરોનો વિકલ્પ અજમાવશે? આ જોવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના 5 ખેલાડીઓ : શ્રીલંકાને નિર્દયતાથી કચડી નાખશે, ટીમને છે સૌથી વધારે ભરોસો!
Insta એડ પર એક ક્લિક અને ગુમાવ્યા 1.90 લાખ રૂ., શું તમે તો આ નથી કરી રહ્યાં ને ભૂલ?


વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં ભારતનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે થશે. ભારત આ મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ મેળવવા ઈચ્છશે. જો ભારત આ મેચ જીતી જશે તો તે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ દેશ બની જશે. હાર્દિક પંડ્યા પણ આ મેચમાં નહીં રમે, તે સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા પ્લેઇંગ-11માં ફેરફાર કરશે કે પછી છેલ્લી બે મેચની જેમ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને તક આપશે તે જોવું રસપ્રદ રહેશે.


ચિંતા છોડો IPS, ડોક્ટર કે રાજકરણી બનશે તમારો 'કુંવર', આ લોકોનું ઉજ્જવળ હોય છે ભવિષ્ય
Guruwar Upay: નબળા ગ્રહને પણ બળવાન બનાવી દેશે આ ટોટકો, ગુરૂવારે કરો ગોળના અચૂક ઉપાય


ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી તેની તમામ 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના પણ 12 પોઈન્ટ ભારતની બરાબર છે પરંતુ સારા નેટ રન રેટને કારણે તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. શ્રીલંકા પાસે સપ્ટેમ્બરમાં રમાઈ રહેલા એશિયા કપમાં ભારત હાથે ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાની તક છે. 2011 બાદ મુંબઈમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે. છેલ્લી વખતે જ્યારે બંને ટીમો વર્લ્ડકપની ફાઇનલમાં આમને સામને આવી હતી ત્યારે ભારતે મેચ જીતીને વર્લ્ડ કપ જીત્યો હતો.


Insta એડ પર એક ક્લિક અને ગુમાવ્યા 1.90 લાખ રૂ., શું તમે તો આ નથી કરી રહ્યાં ને ભૂલ?
શિયાળામાં ગજબના ફાયદા આપશે આ જ્યૂસ! એકસાથે ઘણી બિમારીઓ થશે દૂર


શ્રીલંકાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી રમાયેલી 6 મેચમાંથી માત્ર 2 જ જીતી છે અને તેના 4 પોઈન્ટ છે. શ્રીલંકાની ટીમે ક્વોલિફાયર દ્વારા આ વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે. તેને છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી હાર તેમની વર્લ્ડ કપ સફર ખતમ કરી શકે છે અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થવાનો માર્ગ પણ મુશ્કેલ બનાવી શકે છે.


વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા રનનો વરસાદ થાય છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અહીં બે મેચ રમાઈ છે, જેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી હતી અને બંને પ્રસંગે 399 અને 382 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારત-શ્રીલંકા મેચમાં પણ બેટ્સમેનોની ટક્કર થઈ શકે છે. તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ટોસ જીતનારી ટીમ બેટિંગ કરી શકે છે.


HBD SRK: 58 વર્ષના થયા બોલીવુડના 'બાદશાહ', કિંગ ખાનનો વિવાદો સાથે રહ્યો છે જૂનો નાતો
આજે આટલા વર્ષના થયા Shah Rukh Khan, ગેરેજમાં ઉભી છે Black Badge જેવી કરોડોની કાર્સ


12 વર્ષ બાદ બંને ટીમો વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. છેલ્લી વાર બંને ટીમો અહીં 2011 વર્લ્ડ કપમાં ટકરાયા હતા, ત્યારે ભારતે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ પછી ટાઈટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ જ ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. હાર્દિક પંડ્યા પણ આ મેચમાં નહીં રમે. એટલે કે ભારત પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. મતલબ કે ભારતીય પ્લેઈંગ-11માં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે.


ભારતના સંભવિત પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.


શ્રીલંકાનો સંભવિત પ્લેઈંગ-11: પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સદિરા સમરવિક્રમા, ચરિથ અસાલંકા, એન્જેલો મેથ્યુસ, દુનિથ વેલ્લાલાગે/ધનંજય ડી સિલ્વા, કસુન રજિતા, મહિષ તિક્ષ્ણા, દિલશાન મધુશનકા, દુશ્મંતા ચમીરા


ફાર્મા કંપનીના કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં મળી કાર, પ્યૂનને પણ બાકાત ન રાખ્યો
અડધા અમેરિકાનો માલિક! પાકિસ્તાન જેવા 50 દેશોને ખરીદી શકે એટલા પૈસા


વર્લ્ડ કપ 2023 પહેલા એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 10 વિકેટે મેચ જીતી લીધી હતી. મોહમ્મદ સિરાજે 21 રનમાં 6 વિકેટ લીધી હતી. જો શ્રેયસ અય્યર તેની આગામી ત્રણ ઇનિંગ્સમાં 65 રન બનાવશે તો તે સૌથી ઝડપી 2000 રન બનાવનાર ત્રીજો ભારતીય બની જશે.
 
કેવી હશે વાનખેડે સ્ટેડિયમની પીચ?
વર્લ્ડ કપ 2023 લાઈવ અપડેટ્સ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ પર હંમેશા બેટીંગ પીચ રહી છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી બે મેચ રમાઈ છે અને બંનેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 399 અને 382 રન બનાવ્યા હતા. મતલબ કે ભારત-શ્રીલંકા મેચમાં પણ બેટ્સમેનો સાતત્ય જાળવી શકે છે.


24 કલાક બાદ જોર મારશે મિથુન, કર્ક અસહિત આ લોકોની કિસ્મત, દિવાળી પહેલાં થશે રૂપિયાનો વરસાદ
નવા અવતારમાં આવી રહી છે ભારતની મોટ ફેવરિટ કાર, ઓછી કિંમતમાં મળશે મોંઘી ગાડીની મજા


શું વિરાટ કોહલી સચિન તેંડુલકરની કરશે બરાબરી
વિરાટ કોહલી (48) સચિન તેંડુલકરના સૌથી વધુ ODI સદીઓના રેકોર્ડની બરાબરી કરતા એક સદી દૂર છે.


શું ટીમ ઈન્ડિયા 3 સ્પિનરો સાથે જશે?
શું ટીમ ઈન્ડિયા 3 સ્પિનરો સાથે શ્રીલંકા સામે જઈ શકે છે? શું આર અશ્વિન વાપસી કરશે? આ સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે. જો જરૂર પડશે તો અમે 3 સ્પિન બોલરો સાથે પણ જઈ શકીએ છીએ.


ભારત પાસે સેમીફાઈનલમાં પહોંચવાની તક છે
જો ભારત શ્રીલંકાને હરાવશે, તો તે તેની સતત સાતમી જીત હશે અને આ સાથે ભારત વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ દેશ બની જશે. આ સતત ચોથો વર્લ્ડ કપ હશે જ્યારે ભારત સેમિફાઇનલ રમશે.