નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશવાસીઓને રેડિયો પર 'મન કી બાત' દ્વારા સંબોધન કર્યું. 73માં મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ તિરંગાના અપમાનથી દેશ દુ:ખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે 'આ મન કી બાત'
કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદી (PM  Narendra Modi )એ કહ્યું કે, જ્યારે હું મન કી બાત કરું છું ત્યારે એવું લાગે છે કે જેમ કે તમારી વચ્ચે, તમારા પરિવારના સભ્ય તરીકે હું ઉપસ્થિત છું. આપણી નાની નાની વાતો, જે એક બીજાને, કઈંક શીખવાડે છે, જીવનના ખાટામીઠા અનુભવો, મન ભરીને જીવવાની પ્રેરણા બની જાય ... તે જ છે 'મન કી બાત (Mann Ki Baat)'.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube