Roti Ke Totke: રોટલીના આ 5 ઉપાય અજમાવો, જીવનમાંથી તમામ દુ:ખ દૂર થઈ જશે!

જ્યોતિષમાં રાહુ અને કેતુના દોષ વ્યક્તિના જીવનને તબાહ કરનારા ગણાવવામાં આવે છે. તેના ખરાબ પ્રભાવથી વ્યક્તિ બરબાદ થઈ જાય છે. આવામાં અમે તમને રાહુ દોષ નિવારણ માટે રોટલીના 5 ઉપાય જણાવીશું. 

રોટલીના ઉપાય

1/8
image

ભારત સનાતન સભ્યતાનો દેશ છે. અહીં દરેક કામ કરવા પાછળ ગ્રહોની ચાલ જોવામાં આવે છે. કારણ કે જીવનમાં દરેક ગ્રહ  કોઈને કોઈ અસર છોડે છે. આવામાં રાહુ દોષ નિવારણ માટે રોટલીના આ 5 ટોટકા જાણો. 

રાહુ દોષની અસર

2/8
image

કુંડળીમાં રાહુ ગ્રહને સ્વભાવમાં પાણીની સંજ્ઞા અપાઈ છે. તેનાથી ભાગ્ય પર અશુભ અસર થાય છે. તે મનમાં ભય પેદા કરનારો ગ્રહ છે. તેનાથી તમને કર્મ કર્યા બાદ પણ ફળ મળતું નથી. 

તેલવાળી રોટલી કૂતરાને ખવડાવો

3/8
image

રોટલીમાં સરસવનું તેલ લગાડીને કૂતરાને તે રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. આ ઉપાય 15 દિવસ સુધી કરવો જોઈએ. 

કાગડાને રોટલી

4/8
image

અમાસના દિવસે કાગડાને રોટલી ખવડાવવાથી રાહુનો દોષ ઓછો થાય છે. તેનાથી તમને પુણ્ય ફળ મળે છે. 

કીડીને રોટલી

5/8
image

કીડીને ખાંડવાળી રોટલી ખવડાવવી એ શુભ મનાય છે. તેનાથી રાહુનો દોષ ઘણા અંશે ઓછો થાય છે. 

પહેલી રોટલી ગાયને

6/8
image

રાહુ જ નહીં પરંતુ તમામ ગ્રહ દોષને પહોંચી વળવા માટે ઘરની પહેલી રોટલી હંમેશા ગાય માટે બાજુમાં કાઢવી જોઈએ. તેનાથી અશુભ ફળ ઓછું થાય છે. 

કૂતરાને રોટલી

7/8
image

લડાઈ, ઝઘડા, કલેશથી બચવા માટે ઘરની પહેલી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. તેનાથી રાહુ દોષ ઓછો થાય છે. 

Disclaimer

8/8
image

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.