બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત

બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સામે 9 ડિરેક્ટરો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. ચેરમેન મેઘરાજ પટેલ સામે આરોપ છે કે તેઓ ડિરેક્ટરોની મંજૂરી વિના ઠરાવો પાસ કરે છે, સાથે તેમની પર પગાર વધારો અને ખોટી રીતે ગાડીનાં ઉપયોગનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે

Trending news