બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે જાણો શું કહેવું છે જામનગરના વિદ્યાર્થીઓનું

તાજેતરમા જ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk)ની પરીક્ષામાં અનેક સ્થળો પર ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે અનેક સ્થળો પર વિરોધો અને ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા.

Trending news