મુંબઈમાં CST પાસે ફૂટઓવર પુલ ધરાશાયી, 5 મોત, 34 ઘાયલ

મુંબઈમાં આજે મોડી સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. CST પાસે ફૂટઓવર પુલ ધરાશાયી થઈ જતાં 5નાં મોત થયા હતા અને 34 લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી દ્વારા મૃતકોને 5-5 લાખ અને ઘાયલોને રૂ.50 હજારનું વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ તેમનો ઈલાજ મફતમાં કરવાની પણ જાહેરાત કરી હતી.

Trending news