gujarat
ગૃહ વિભાગે માસ્કના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, જાણી લો નહી તો કાલે 1000 દંડ ભરવો પડશે
આરોગ્યશાખા અને ગૃહ વિભાગમાં રહેલી કેટલી વિસંગતા દુર કરીને ગૃહવિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ પડતો એક સંયુક્ત પરિપત્ર કરવામાં આવ્યો છે
Jan 16, 2021, 11:37 PM ISTપ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ
* સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી કરાવ્યો શુભારંભ
* મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે
* રાજ્યના શ્રેષ્ઠ તબીબો અને ખાનગી હોસ્પીટલના કોરોના વોરિયર્સને પણ આવરી લેવાયા
* સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા નાના સેન્ટરો પર પણ તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓને રસીકરણ કરાયું
આજથી વિશ્વનાં સૌથી મોટા વેક્સિન અભિયાનનો પ્રારંભ, તમારા જિલ્લામાં ક્યાં મળશે રસી જાણો?
કોરોનાના અંતનો આરંભ થઇ ચુક્યો છે. કમુરતા ઉતરતાની સાથે જ આજથી (16 જાન્યુઆરી, 2020)થી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ રહી છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાતમાં આવી છે. હાલ તંત્ર દ્વારા 16 જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી માંડીને સ્ટોરેજ પ્રકારની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ વેક્સિનનો જથ્થાના કુલ ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. રાજ્યને અત્યાર સુધીમાં 5.41 હજાર વેક્સિનના ડોઝ મળી ચુક્યા છે.
Jan 15, 2021, 11:58 PM ISTGujarat Corona Update: 535 નવા દર્દી 738 સાજા થયા 03 દર્દીના મોત
ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 535 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 738 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,43,639 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 15, 2021, 07:14 PM ISTહવે નોકરી જોઇએ તો સીધો મુખ્યમંત્રીને કરો ફોન અને બીજા દિવસે મળી જશે નોકરી
* રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન મેળવશે રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે
* ઓનલાઇન ભરતી મેળા પખવાડિયા' દરમિયાન ૨૭૦ ઓનલાઇન ભરતી મેળાઓનું આયોજન
* મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના’- માહિતી પુસ્તિકા થકી યુવાઓને કાર્કિર્દી ઘડતરમાં મળશે ચોક્કસ દિશા
* ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી મેળવી શકાશે ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી
આખા ગુજરાતના વીજકર્મીઓનું આવતીકાલથી આંદોલન
Movement of power workers from all over Gujarat from tomorrow
Jan 15, 2021, 04:25 PM ISTગુજરાતમાં રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 10 વાગ્યા પછી કરફ્યૂ આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. કો્ઈ છૂટછાટ અપાઈ નથી. કેસ કન્ટ્રોલમાં આવી રહ્યાં છે. થોડી ઘીરજ અને લોકો સહકાર આપે. બાદમાં સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈશું.
ગુજરાત : ધાબા પર ડીજે વગાડવાનાં જાહેરનામા ભંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો ક્યાં?
આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉતરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનાં ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે. આ સાથે જ ચીક્કી, શેરડી અને ઉંધીયાની મોજ પણ માણી હતી. જો કે પોલીસ દ્વારા ઉતરાયણ અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત લોકોએ માત્ર ઉતરાયણના તહેવારે પોતાનાં પરિવાર સાથે જવાનો હતો. આ ઉપરાંત સોસાયટીઓમાં મેળાવડા કરવા પર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Jan 14, 2021, 06:32 PM ISTઅંધવિશ્વાસ-માન્યતા અને પરંપરા, ત્રીજી સદીમાં આ દેશે કરી હતી પતંગની શોધ
ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું.
Jan 14, 2021, 12:25 PM ISTઉત્તરાયણના તહેવાર પર પક્ષીઓના જીવ બચાવવા રાજ્યમાં 10 દિવસ ચાલશે કરૂણા અભિયાન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વન વિભાગ દ્વારા સંચાલિત ઘાયલ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર રેસ્કયુ સેન્ટરમાં ચાલી રહેલી પક્ષી સારવાર સુવિધાઓનું વિડીયો કોન્ફરન્સથી નિરીક્ષણ પણ આ કરૂણા અભિયાન અન્વયે કર્યુ હતું.
Jan 13, 2021, 04:52 PM ISTગુજરાત: કોરોનાની રસીની બોટલ ખૂલ્યા બાદ 4 કલાકમાં તેનો ઉપયોગ કરવો પડશે, નહિ તો...
Gujarat: Corona vaccine has to be used within 4 hours after opening the bottle, otherwise ...
Jan 13, 2021, 03:30 PM ISTગુજરાત માટે કોરોના વેક્સિન અંગે માઠા સમાચાર: રસી તો આવશે પણ કોઇને નહી મળે !
ગુજરાતમાં કાલે કોરોના વેક્સિન આવી રહી છે જેની તડામાર તૈયારીઓ ચાલી પણ રહી છે ત્યારે અચાનક ખરાબ સમાચાર આવ્યા છે, જેના કારણે છતી વેક્સિને પણ નાગરિકો વેક્સિન વિહોણા રહેવાનો વારો આવશે.
Jan 11, 2021, 10:18 PM ISTગુજરાતમાં કોરોના અને ટેસ્ટિંગ બંન્નેના વળતા પાણી: આજે માત્ર 615 કેસ નોંધાયા, ટેસ્ટ કેટલા થયા ખબર નહી !
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 615 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 746 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,40,517 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 11, 2021, 08:08 PM ISTવેક્સિનેશનમાં કોઇ નેતાઓ રસી માટે કુદાકુદ ન કરે તેની તકેદારી CM રાખે: PM મોદીની ટકોર
* રસીકરણ દરમિયાન રાજકારણીઓ નિયમોનો ભંગ ન કરે તેવી PM ની ટકોર
* કેન્દ્ર સરકારે પ્રાથમિકતા નક્કી કર્યા પ્રમાણે જ અપાશે રસીકરણ કરવા આદેશ
* ફ્રન્ટ લાઈન વર્કસ બાદ 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને અપાશે રસી
* વહેલી રસી લેવા નેતાઓ કૂદી ન પડે તેનું ધ્યાન રાખવા પીએમની ટકોર
ગુજરાત: આવતીકાલથી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ હડતાળ પર
Gujarat: District Panchayat health workers on strike from tomorrow
Jan 11, 2021, 07:10 PM ISTબર્ડફ્લૂ: સાવલીનાં કાગડાઓનાં રિપોર્ટ પોઝિટિવ, સાવલીની પોલિટરી બહાર વેચવા પર પ્રતિબંધ
* વડોદરાના વસંતપુરા ખાતે 30 કાગડાના એક સાથે મોત, જે પૈકી 5 સેમ્પલ મોકલાયા તે પોઝિટિવ
* સાવલીની પોલ્ટ્રી પ્રોડક્ટ બહાર વેચવા પર પ્રતિબંધ, સાવચેતી રાખવા માટે સુચના અપાઇ
* વસંતપુરાની આસપાસનો 1 કિ.મી વિસ્તાર પ્રતિબંધિત કરવામાં આવે તેવી શક્યતાએ છે
કોરોના વેક્સીન અંગે સૌથી મોટી ખબર, આજે વેક્સીનનો પહેલો જથ્થો આવશે ગુજરાત
The biggest news about Corona vaccine, the first quantity of vaccine will come to Gujarat today
Jan 11, 2021, 01:05 PM ISTજુઓ રાજયભરના તમામ મહત્વના સમાચાર ફક્ત એક ક્લિક પર
See all the important news from across the state with just one click
Jan 11, 2021, 11:45 AM ISTરાજ્યમાં કોરોનાના વળતા પાણી: નવા માત્ર 671 કેસ નોંધાયા, 806 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 671 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 806 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,39,770 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Jan 10, 2021, 08:31 PM ISTCMની જાહેરાત: કમુરતાં ઉતરતા જ ગુજરાતમાં શરૂ થશે રસીકરણ અભિયાન,રસી લેવી છે તો વાંચો!
કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ, રસીના એક કરોડથી વધુ ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા
Jan 9, 2021, 10:17 PM IST