સાવધાન ગુજરાતઃ પ્રેમમાં આંધળા પ્રેમી પંખીડાએ કરી વ્યક્તિની નિર્મમ હત્યા

ક્યારેક પ્રેમમાં વ્યક્તિ એટલે આંધળો બની જાય છે..કે તેને સારા-નરસાંનો ભેદ પણ દેખાતો બંધ થઈ જાય છે...જીહા...મહીસાગરમાં પણ પ્રેમમાં આંધળા બનેલા પ્રેમી પંખીડાએ એક વ્યક્તિની નિર્મમ હત્યા કરી નાંખી .......કોની હત્યા કરાઈ? કેવી રીતે રચાયું હત્યાનું ષડયંત્ર જોઈએ આ અહેવાલમાં...

Trending news