અમદાવાદમાં AMCની કામગીરી દરમિયાન હોબાળો, વેપારીઓમાં રોષ

અમદાવાદના સુભાસબ્રિજ નજીક નંદનવન કોમ્પલેક્ષમાં AMC કામગીરી દરમિયાન હોબાળો થયો હતો. ગંદકી મામલે AMCએ દુકાનો સીલ કરતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા 50થી વધુ દુકાનો સીલ કરાઈ હતી. પોલીસ બંદોબસ્ત બોલાવવાની ફરજ પડી હતી. પશ્ચિમ ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર પહોચ્યાં હતા.

Trending news