કોરોના: અભિનેત્રી નુસરત જહાને પતિ સાથે જગન્નાથ યાત્રામાં કરી ભવ્ય આરતી, જુઓ PHOTOS

તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાન (Nusrat Jahan) બુધવારે ભગવાન જગન્નાથ યાત્રામાં સામેલ થયા. આ દરમિયાન તેમના પતિ નિખિલ જૈન પણ હાજર રહ્યા અને બંનેએ અહીં ભવ્ય આરતી કરી. પતિની સાથે આરતી કરતાં તેમના કેટલાક ફોટા સામે આવ્યા છે.

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાન (Nusrat Jahan) બુધવારે ભગવાન જગન્નાથ યાત્રામાં સામેલ થયા. આ દરમિયાન તેમના પતિ નિખિલ જૈન પણ હાજર રહ્યા અને બંનેએ અહીં ભવ્ય આરતી કરી. પતિની સાથે આરતી કરતાં તેમના કેટલાક ફોટા સામે આવ્યા છે. તમને જણાવી રહ્યા છીએ કે કોરોના સંક્રમણના લીધે યાત્રામાં ખૂબ ઓછા લોકો સામેલ થયા હતા. ફોટામાં પણ નુસરત અને તેમના પતિ માસ્ક લગાવીને પૂજા કરતી જોવા મળી રહી છે. જુઓ તસવીરો.. 

ભગવાન જગન્નાથ યાત્રામાં અભિનેત્રી નુસરત જહાન અને નિખિલ જૈને કરી આરતી

1/4
image

ભગવાન જગન્નાથ યાત્રામાં અભિનેત્રી નુસરત જહાન અને નિખિલ જૈને કરી આરતી

2/4
image

ભગવાન જગન્નાથ યાત્રામાં અભિનેત્રી નુસરત જહાન અને નિખિલ જૈને કરી આરતી

3/4
image

ભગવાન જગન્નાથ યાત્રામાં અભિનેત્રી નુસરત જહાન અને નિખિલ જૈને કરી આરતી

4/4
image