સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોલથી કરી સોમનાથ મહાદેવની પૂજા, કોરોનાથી મુક્તિ માટે કરી પ્રાર્થના


હાલ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના 10 હજાર જેટલા કેસો નોંધાયા છે. રાજ્ય સરકાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સતત કાર્ય કરી રહી છે. 
 

કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે દેશ આ મહામારીમાંથી મુક્ત થાય તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોલિંગથી સોમનાથ મંદિરમાં પૂજા કરી હતી. 
 

1/6
image

કોરોના વાયરસના પ્રકોપથી દેશ અને ગુજરાતને મુક્તિ મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા.  

2/6
image

ભગવાન સોમનાથ દાદાની પૂજા કરી આશીર્વાદ મેળવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણી. 

3/6
image

4/6
image

કોરોના વાયરસના પ્રકોપથી દેશ અને ગુજરાતને મુક્તિ મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા.  

5/6
image

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સવારે પોતાના પત્ની સાથે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને ભગવાન સોમનાથ મહાદેવના પૂજા પાઠ કર્યા હતા.   

6/6
image

સીએમે ગુજરાત અને દેશ કોરોનાથી મુક્ત બને તે માટે ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.