પહેલાં દાદા સાથે ભોગવિલાસ કર્યો પછી પૌત્ર જોડે પરણી આ ગણિકા, જાણો મુઘલ ઈતિહાસની કહાની

Mughal History Aurangzeb: એક ગણિકાના પ્રેમમાં પાગલ હતો ઔરંગઝેબ, પછી તેના પૌત્રએ તેની સાથે કર્યા લગ્ન. તમે મુઘલોની બદનામી અને હેરમની વાર્તાઓ સાંભળી હશે. જેમાંઆ મહિલાનું નામ લેવું જરૂરી છે. જેના પ્રેમમાં પહેલા ઔરંગઝેબ પાગલ બન્યો અને પછી તેનો પૌત્ર જહાંદર. આ સ્ત્રી ગણિકા હતી. જેનું નામ હતું લાલ કુંવર.

ઔરંગઝેબનો પ્રેમ

1/5
image

એક મહિલાની સુંદરતા અને ડાન્સ જોઈને ઔરંગઝેબ પાગલ થઈ ગયો હતો. લાલ કુંવર ગણિકા હતી, પરંતુ મુઘલ દરબારમાં તેની સ્થિતિ એવી હતી કે અન્ય રાણીઓ પણ તેની ઈર્ષ્યા કરતી હતી.

લાલ કુંવર

2/5
image

જ્યારે લાલ કુંવર ક્યાંક જાય ત્યારે સૈનિકોનું ટોળું સાથે ચાલતું અને રસ્તાઓ ખાલી થઈ જતા. દિલ્હીના લાલ બંગલા વિસ્તારમાં તેના માટે એક ખાસ મહેલ બનાવવામાં આવ્યો હતો.

જહાંદર શાહ પણ પ્રેમમાં પાગલ

3/5
image

ઔરંગઝેબ પછી સત્તાની ચાવી થોડા સમય માટે આઝમ શાહ અને બહાદુર શાહ પાસે રહી. બાદમાં બહાદુર શાહનો પુત્ર જહંદર શાહ બાદશાહ બન્યો અને તે લાલ કુંવરના પ્રેમમાં પડ્યો.

લાલ કુંવરની સ્થિતિ

4/5
image

જહાંદર શાહે લાલ કુંવર સાથે લગ્ન કરીને તેનું નામ ઈમ્તિયાઝ મહેલ રાખ્યું હતું. લાલ કુંવર અને જહાંદર શાહ બંનેના શોખ સરખા હતા, બંને ભોગવિલાસ અને નશામાં મશગૂલ હતા.

કાલ કોટળીમાં જ થયો લાલ કુંવરનો અંત

5/5
image

પાછળથી, જ્યારે મુઘલોનું પતન શરૂ થયું, ત્યારે જહાંદર શાહની હત્યા કરવામાં આવી અને લાલ કુંવરને કોટડીમાં જીવન વિતાવવું પડ્યું.