हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mughal era
Mughal era News
Mughal History
પહેલાં દાદા સાથે ભોગવિલાસ કર્યો પછી પૌત્ર જોડે પરણી આ ગણિકા, જાણો મુઘલ ઈતિહાસની ગાથા
Mughal History Aurangzeb: એક ગણિકાના પ્રેમમાં પાગલ હતો ઔરંગઝેબ, પછી તેના પૌત્રએ તેની સાથે કર્યા લગ્ન. તમે મુઘલોની બદનામી અને હેરમની વાર્તાઓ સાંભળી હશે. જેમાંઆ મહિલાનું નામ લેવું જરૂરી છે. જેના પ્રેમમાં પહેલા ઔરંગઝેબ પાગલ બન્યો અને પછી તેનો પૌત્ર જહાંદર. આ સ્ત્રી ગણિકા હતી. જેનું નામ હતું લાલ કુંવર.
Jul 8,2023, 11:12 AM IST
History Mystery
મુઘલોના હરમની દાસીઓનો પગાર સાંભળી ઉડી જશો હોશ, આટલામાં આવી શકે છે એક કિલો સોનું
Mughal Dynasty : હરમમાં બધાને રહેવાની જગ્યા નક્કી હતી. રાણી અલગ જગ્યાએ રહેતી હતી જ્યારે રખાત અને દાસીઓ માટે અલગ જગ્યા નક્કી હતી. હરમમાં એવા ઘણા રૂમ બનેલા હતા. તેમના કામ પણ અલગ હતા. હરમના નિયમ એકદમ કડક હતા.
Jun 12,2023, 12:40 PM IST
અક્ષયવટ
Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછ
15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં ગત ગુરુવારે અક્ષય વૃક્ષ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજા કરીને અક્ષયવડની પરિક્રમા લગાવી હતી. સેનાના પૂજારીઓએ પૂજાપાઠ કર્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અકબરના કિલ્લામાં અક્ષયવટ આવેલું છે. કહેવામાં આવે છે કે, આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની કામના અને પાપોમાંથી મુક્તિ માટે યમુના નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા, પરંતુ અકબરે આ પરંપરા પર રોક લગાવી હતી. જો કે ત્યારબાદ આ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ કાળ પછી આ કિલ્લાની દેખરેખ સેના દ્વારા કરાઈ રહી છે. આ કિલ્લો સેનાનો આયુધ સેન્ટર છે, ત્યાં સેનાના જ પુજારી પૂજા-અર્ચના કરે છે. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી હતી કે, અક્ષયવટને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવે. સરસ્વતી કૂપ માટે કહેવાય છે કે, અહીંથી સરસ્વતી નદી જઈને ગંગા-યમુનાને મળતી હતી. પણ તાજેતરમાં જ પીએમ મોદીએ આ અક્ષયવટ લોકોને દર્શન માટે ખુલ્લુ મૂકવાની જાહેરાત કરી હતી. તો શું છે આ અક્ષયવટ પાછળની કહાની, તે જાણીએ.
Jan 11,2019, 8:26 AM IST
Trending news
gujarat news
SIT આજે રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપશે, સરકારી અધિકારીઓની ખુલશે પોલ?
7th Pay Commission
સરકારી કર્મચારીઓનું વધશે ફિટમેન્ટ ફેક્ટર? 3 ગણું થયું તો કેટલો વધશે પગાર, ગણતરી જાણો
Shani Gochar
શનિદેવની કૃપાથી 3 ઓક્ટોબર સુધીનો સમય 5 રાશિવાળા માટે ખુબ જ ભાગ્યશાળી રહેશે
farmers
ખેડૂતો ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરે છે પાણી, તેનાથી શું ફાયદા થાય તે તમને ખબર છે ખરા?
weather report
અંબાલાલે આપી સાતે સાત દિવસની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે
Mirzapur 3
Mirzapur 3 Trailer: મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ, જાણો કેટલા છે એપિસોડ અને રિલીઝ ડેટ
Business
આજની સવાર વાહન ચાલકો માટે લઈને આવી ખુશીના સમાચાર? કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?
Hajj 2024
ગરમીનો કાળો કહેર, 1000થી વધુ હજયાત્રીઓના મોત, શું મૃતકોને ત્યાં જ દફનાવવામાં આવશે?
Adulteration In Milk
ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો દૂધની શુદ્ધતા, મિનિટોમાં ખબર પડી જશે દુધ અસલી છે કે નકલી
Yogaday
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવી શકે છે યોગ, આ આસન રોજ કરવાથી હાર્ટ રહેશે હેલ્ધી