Surya Grahan 2023: આ રાશિવાળા પર 15 દિવસ સુધી રહેશે સૂર્યગ્રહણની સૌથી વધુ અસર, જાણો શું ધ્યાન રાખવું

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે સવારે 7 વાગે અને 5 મિનિટ લાગ્યું હતું. જેનું સમાપન 12 વાગે અને 29 મિનિટ પર થયું. આ સૂર્યગ્રહણમાં સૂર્ય,ચંદ્રમા, રાહુ અને બુધનો સંયોગ પણ બન્યો છે. આ સાથે જ શનિની દ્રષ્ટિ પણ આ ગ્રહણ પર છે. 
 

1/7
image

સૂર્યગ્રહણની સૌથી વધુ અસર મેષ રાશિ પર પડી રહી છે. કારણ કે સૂર્યગ્રહણ મેષ લગ્નમાં જ લાગ્યું છે. આથી આગામી 15 દિવસ સુધી આ રાશિવાળા પર સૂર્યગ્રહણની અસર રહેશે.  ગ્રહણના પ્રભાવથી મેષ રાશિવાળાના દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે. ભાગીદારીમાં પણ પરેશાની આવી શકે છે. 

2/7
image

આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ ગ્રહણ ખુબ નુકસાન પહોંચાડી શકે છે. બિઝનેસવાળા લોકોને ખોટ જઈ શકે છે. 

3/7
image

કાનૂની મામલાઓમાં પણ મેષ રાશિવાળા ફસાઈ શકે છે. રસ્તા પર ચાલતા જતા ધ્યાન રાખવું કે ક્યાંક વાહન દુર્ઘટના ન ઘટે. 

4/7
image

આગામી 15 દિવસ સુધી સ્વાસ્થ્યનું સૌથી વધુ ખ્યાલ રાખવો પડશે. પેટ સંલગ્ન સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી પરેશાની વધી શકે છે. 

5/7
image

બિનજરૂરી ખર્ચા પણ વધી શકે છે. આથી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. રોકાણ પણ સમજી વિચારીને કરવું નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. 

6/7
image

વેપાર સંબંધિત કોઈ ખોટો નિર્ણય લેવાઈ શકે છે. જેના કારણે તમારે ભવિષ્યમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે. 

7/7
image

નોકરીયાતોએ પણ કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.