ગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!

બોલીલુડમાં 90ની દશકની ફેમસ અભિનેત્રી. આ અભિનેત્રી જેણે 160 બાળકોની માતા છે. જી હા... તેમણે આજે પણ પોતાનું કોઈ સંતાન નથી, પરંતુ એક ગામના પાલન-પોષણની જવાબદારી લીધી છે. આવું પ્રશંસાપાત્ર કામ કરવાનો શ્રેય બોલીવુડની ફેમસ અભિનેત્રીને જાય છે. ચાલો જાણીએ તેમના વિશે...

બોલીવુડની અભિનેત્રી જેના 160 બાળકો છે

1/7
image

તમે વિચારી રહ્યા હશો કે આખરે કોણ છે આ બોલીવુડની અભિનેત્રી જેમણે 160 બાળકો છે. જી હા... આ એકદમ સાચી વાત છે. આ અભિનેત્રીનું બોલિવૂડમાં એક મોટું નામ છે. જે આજના સમયમાં આવા કામના કારણે છવાયેલી રહી છે. આ કોઈ બીજું નહીં પરંતુ 90ના દશકની સુપરહિટ હીરોઈન આયશા ઝુલ્કા છે. જેમણે અનેક મોટી ફિલ્મોમાં મોટા સુપરસ્ટારની સાથે કામ કર્યું છે.

શ્રીનગરની ખુબસુરત વાદિયોમાં ઉછરી છે આયશા ઝુલ્કા

2/7
image

શ્રીનગરની ખુબસુરત વાદિયોમાં ઉછરેલી આયશા ઝુલ્કા 52 વર્ષની થઈ ચૂકી છે. તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને પછી બોલીવુડમાં એન્ટ્રી મારી છે. તેમની પહેલી ફિલ્મ વર્ષ 1989માં આવેલી 'કૈસે કૈસે લોગ' હતી. આજના સમયમાં તેઓ મુંબઈના અંધેરી ત્રિપતિ એપાર્ટમેન્ટમાં રહે છે.  

બોલીવુડમાં અભિનેત્રીને ના મળ્યો સાચો પ્રેમ

3/7
image

એક સમય હતો જ્યારે આયશા ઝુલ્કાનું નામ મોટા મોટા સ્ટાર્સની સાથે જોડાયું. આ લિસ્ટમાં આયશા ઝુલ્કા મિથુન ચક્રવર્તી, અક્ષય કુમાર, અરમાન કોહલી જેવી હસ્તીઓ સાથે છે. પરંતુ બોલીવુડમાં તેમણે સાચો પ્રેમ મળ્યો નહોતો. બસ પછી તેમણે આ બધું કામ છોડીને બિઝનેસમેન સમીર વશી સાથે લગ્ન કર્યા. વર્ષ 2003માં બન્ને જણાએ લગ્ન કર્યા હતા.  

વિંગ કમાન્ડરની બેટી છે આયશા

4/7
image

આયશા ઝુલ્કાના પિતા ઈંદ્ર કુમાર ઝુલ્કા એરફોર્સના વિંગ કમાન્ડરની દીકરી છે. આયશાની એક બહેન પણ છે જેનું નામ અપર્ણા ઝુલ્કા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજના સમયમાં તેઓ 82 કરોડથી વધુની સંપત્તિની માલકિન છે. જોકે આ આંકડાની પુષ્ટિ થઈ નથી.  

આયશા ઝુલ્કાના 160 બાળકો કેવી રીતે છે?

5/7
image

હવે જાણીએ આયશા ઝુલ્કાના બાળકો વિશે... આયશાને 160 બાળકો કેવી રીતે છે? તમને જણાવી દઈએ કે લગ્નના 31 વર્ષ બાદ પણ તેમણે પોતાનું કોઈ સંતાન નથી. પરંતુ તેઓ ગુજરાતના બે ગામડા ગોદ લીધા છે, જ્યાં તેઓ 160 બાળકોના ખાવી-પીવાથી લઈને અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે.

આયશા ઝુલ્કાએ જાતે બાળકો વિશે જણાવ્યું...

6/7
image

આયશા ઝુલ્કાએ આ વાતનો ખુલાસો ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કંફર્મ કર્યું છે. જ્યારે આયશાએ પતિને ગામ દત્તક લેવા વિશે જણાવ્યું ત્યારે સમીરે પણ સપોર્ટ કર્યો. આજના સમયમાં બે ગામના 160 બાળકોની દેખરેખની જવાબદારી તેમણે લીધી છે.

આયશાને નથી પોતાનું કોઈ સંતાન

7/7
image

પોતાનું સંતાન ના હોવાના કારણે પણ આયશાએ રિએક્ટ કર્યું હતું. અભિનેત્રીનું કહેવું છે કે બાળકો ના કરવાનો નિર્ણય તેમનો (પતિ)નો છે. હું અને મારો પતિનો આ નિર્ણય છે. તે મદરહુડને આ 160 બાળકોની સાથે પુરો કરે છે.