અમદાવાદની કઈ શાળા પરવાનગી વગર ચલાવે છે ધોરણ 11 અને 12ના વર્ગ, જુઓ વીડિયો

અમદાવાદમાં એક એવી શાળા સામે આવી છે કે જે ધોરણ 11 અને 12ના વર્ગો શિક્ષણ વિભાગની પરવાનગી ન હોવા છતાં ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષથી શ્રી વી.આર.શાહ સ્મૃતિ નુતન આદર્શ (કન્યા) વિદ્યાલયને શિક્ષણ વિભાગે મંજુરી ન આપી હોવા છતાં ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપીને 120 જેટલી વિદ્યાર્થીનીના ભાવિ સાથે ચેડા કરી રહ્યાનું સામે આવ્યું છે.

Trending news