ભક્તિ સંગમ: જાણો શું છે તુલસીનું મહત્વ

તુલસીને અમૃતા કહી છે. તુલસી અભયનું વરદાન આપનારી છે. તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુ વસે છે. તુલસીને શ્રીદેવીની સખી કહી છે.

Trending news