સુરત: કતારગામમાં 4 માળનું બિલ્ડિંગ ધરાશયી

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 3 વ્યક્તિઓને રેસક્યુંક કરવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

Trending news