ઇસનપુરમાં અસામાજીક તત્વો બેફામ, વેપારી પર કર્યો જીવલેણ હુમલો...

ઇસનપુરમાં અસામાજીક તત્વો બેફામ, વેપારી પર કર્યો જીવલેણ હુમલો થયો હતો. જો કે આ હુમલા બાદ ફરિયાદ કરનાર વેપારીને અસામાજીક તત્વોએ ફરીથી ધમકી આપતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે.

Trending news