જર્જરિત ભવિષ્ય: સ્કૂલ સુધી પહોંચવા માટે જુઓ બાળકોને શું કરવું પડે છે

પંચમહાલ અને મહેસાણા : બહુચરાજી તાલુકાના શંખલપુરની પ્રાથમિક શાળા જેને તંત્ર દ્રારા અનુપમ નામ તો આપવામાં આવ્યું છે, પણ જર્જરીત હાલતમાં ચાલતી આ શાળાનાં મકાનનું નવીવીકરણ કરવાનું કામ તંત્ર કરતું નથી, ત્યારે કેવી છે આ શાળાની પરિસ્થીતી આવો જોઇએ આ અહેવાલમાં

Trending news