પાવાગઢ શીલા ધ્વસ્ત થતાં ચક્કાજામ, યાત્રિકો ફસાયા

યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે લઈ એક લાખ જેટલા ભક્તો ઉમટ્યા હતા. હિન્દીભાષી પ્રદેશોમાં શ્રાવણમાસ શરૂ થઈ ગયો હોવાથી આજે બિન ગુજરાતી યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. બે સપ્તાહ અગાઉ ડુંગર પર જવાના રસ્તે પડેલી વિશાળ શીલાને લઈ પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શીલા અવરોધને કારણે રસ્તો સાકડો બની જવાના કારણે ચક્કાજામ સર્જાઈ ચક્કાજામ સર્જાયો હતો. ચક્કાજામમાં બિન ગુજરાતી દર્શનર્થીઓ કલાકો સુધી ફસાઇ જતાં યાત્રિકોની દયનિય સ્થિતિ સર્જાઇ હતી.

Trending news