ઝી 24 કલાકના અહેવાલ બાદ નવસારી કેનાલમાં પાણી છોડાયુ

ઝી 24 કલાકના અહેવાલ બાદ નવસારીના ચીખલી પંથકના ખેડૂતોમાં અનેરી ખુશી દેખાઈ રહી છે કારણ છે કે છેલ્લા ઘણા સમયથી જે ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતુ હતુ તે હવે કેનાલમાં છોડાયુ છે, ગત 28 એપ્રીલે ઝી 24 કલાક બાદ ખેડૂતોની હાલાકીને લઈને એક અહેવાલ પ્રસારિત કરાયો હતો અને આ અહેવાલ બાદ જ સિંચાઈ વિભાગને કેનાલમાં પાણી છોડવાની ફરજ પડી છે

Trending news