પરિપત્ર બાબતે બંને પક્ષકારો સાથે મંત્રણા મામલો, પ્રવિણ રામે કહ્યું-અમને આમંત્રણ મળ્યું નથી

પરિપત્ર બાબતે સરકાર દ્વારા બંને પક્ષકારો સાથે મંત્રણા કરવા મામલે પ્રવિણ રામે કહ્યું કે અમને મંત્રણા માટે હજુ સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. સરકારની મંત્રણાની વાતનું ખંડન કરાયું. તેમણે કહ્યું કે સરકાર આમંત્રણ આપશે તો બંધારણીય અધિકાર આંદોલન સમિતિની ટીમ મંત્રણા માટે જશે.

Trending news