Brown v/s Yellow Jaggery: માર્કેટમાં 2 પ્રકારના ગોળ જોવા મળે છે. એક ડાર્ક રંગનો ગોળ અને બીજો પીળા રંગનો ગોળ. ઘણા લોકોના મનમાં એવી મુંજવણ પણ હોય છે કે હેલ્થની દ્રષ્ટિએ કયા રંગનો ગોળ ખાવો સારો. તો ચાલો તમને જણાવીએ કયા રંગનો ગોળ હેલ્થ માટે સારો.
Jaggery Storage Tips: માણસ પણ પરસેવાથી રેબઝેબ થઈ જાય તેવી ગરમીમાં રસોડામાં રહેલો ગોળ ઓગળી જતો હોય છે. ગોળ ઓગળે એટલે તેની ઉપર ફુગ પણ થવા લાગે છે. ગોળ ગરમીમાં ખરાબ ન થાય તે માટે ઉનાળામાં શું કરવું ચાલો તમને જણાવીએ.
Surat News: સુરતમાં દહી, ગોળ, ઘીમાં ભેળસેળ થવાનો ખુલાસો થયો છે. શહેરના જ્યોતિરાદિત્ય ફૂડસ, અક્સર ઘીમાંથી લેવાયેલા નમૂના ફેલ. તો આકાશ હોટલના દહીમાં ફેટનું પ્રમાણ ઓછું મળ્યું છે.
Health Tips: ખાંડ અને ગોળ બંને સ્વાદમાં મીઠા હોય છે પરંતુ ખાંડ હેલ્થ માટે સારી નથી ગણાતી અને ગોળ શરીર માટે ફાયદાકારક ગણાય છે. ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાથી એનીમિયાથી લઈ શરદી-ઉધરસની સમસ્યા ઠીક થઈ શકે છે.
Chickpea With Jaggery: સવારનો નાસ્તો નક્કી કરે છે કે બપોર સુધી તમારું એનર્જી લેવલ કેવું રહેશે. આવી સ્થિતિમાં ઘણા ન્યુટ્રિશનિસ્ટ ચણા સાથે ગોળ ખાવાની ભલામણ કરે છે.
Sugar vs Jaggery: જેને ડાયાબિટીસ હોય તેમને ગળ્યું ખાવાની ઈચ્છા થતી જ રહે છે. શુગર ક્રેવિંગને શાંત કરવા માટે ખાંડ અને ગોળમાંથી સારો વિકલ્પ કયો છે આજે તમને જણાવીએ.
Jaggery Purity: જો તમે સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખાંડ છોડી ગોળનો ઉપયોગ કરો છો અને ખુશ રહો છો તો વધારે હરખાવાની જરૂર નથી. શક્ય છે કે તમે જે ગોળને અસલી સમજો છો તે ગોળ નકલી પણ હોય શકે. જો કે સારી વાત એ છે કે ગોળ અસલી છે કે નકલી તમે જાતે ચેક કરી શકો છો. આ કામ કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ.
Jaggery With Clove: શિયાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યાને દવા વિના મટાડવી હોય તો ગોળ સાથે એક વસ્તુ ખાવાનું શરુ કરી દો. આ વસ્તુ શરદી, ઉધરસને છુમંતર કરી દેશે.
Mangal Year 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ છે. જો કોઈ વ્યક્તિ પર મંગળ ગ્રહ મહેરબાન હોય તો તેના જીવનમાં બધું જ મંગળમય રહે છે. પરંતુ કુંડળીમાં મંગળની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વર્ષ મંગળનું છે તો તમે મંગળ દેવને પ્રસન્ન કરી જીવનને સુખમયી બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ મંગળના વર્ષને શુભ બનાવવા માટે કઈ 4 વસ્તુ મદદ કરી શકે છે.
Jaggery In Diabetes: એકવાર ડાયાબિટીસ થઈ જાય તો પછી ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસમાં ખાંડ ખાવાની મનાઈ કરવામાં આવે છે. ખાંડને સફેદ ઝેર સમાન ગણવામાં આવે છે તેથી ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું ગોળ ડાયાબિટીસમાં ખાઈ શકાય ? આજે તમને આ પ્રશ્નનો જવાબ જણાવીએ.
Benefits of Raw Turmeric With Jaggery: કાચી હળદર સાથે ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો તેના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.
Gud Ghee Benefits: ઘી અને ગોળ ભારતીય ભોજનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં હોય છે. મોટાભાગે ઘી અને ગોળનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે. પરંતુ જો ઘી અને ગોળને એક સાથે ખાવામાં આવે તો તે ઔષધીની જેમ શરીરમાં અસર કરે છે. આયુર્વેદ અનુસાર ગોળ અને ઘી એક સાથે ખાવાથી શરીરની કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Jaggery Water: ગરમ પાણીમાં ગોળ ઉમેરીને પીવાથી શરીરની ઘણી સમસ્યા દુર થાય છે. ગોળમાં એવા તત્વ હોય છે જે સ્ટ્રેસ દુર કરે છે અને સાથે જ અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં પણ ફાયદો કરે છે.
Bloating: જો ખાવામાં કંઈ ફેરફાર થઈ જાય તો પેટ ફૂલી જાય છે. ઘણા લોકોને વારંવાર પેટ ફુલવાની ફરિયાદ હોય છે. જેનું કારણ હોય છે અનહેલથી ડાયટ અને એક્સરસાઇઝનો અભાવ. આ સમસ્યાને બ્લોટીંગ કહેવાય છે. આ સમસ્યામાં પેટ જ્યારે હદ કરતાં વધારે ભરાઈ જાય છે તો પેટ ફૂલી જાય છે. આ તકલીફને જો ગણતરીની મિનિટોમાં દૂર કરવી હોય તો રસોઈમાં વપરાતી આ પાંચ વસ્તુનો ઉપયોગ કરવો.
Jaggery With Turmeric: હળદર અને ગોળ બંને વસ્તુનો અલગ અલગ રીતે ઉપયોગ તો તમે પણ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય ગોળમાં હળદર ઉમેરી તેની ગોળી બનાવીને ખાધી છે ? જો તમે રોજ આ ગોળી ખાવાનું રાખશો તો શરીરમાં જામેલી ગંદકી દૂર થઈ જશે અને શરીર નીરોગી રહેશે.
Garlic and Jaggery: લસણ અને ગોળનો ઉપયોગ આજ સુધી તમે અલગ અલગ રીતે તો ઘણીવાર કર્યો હશે. પરંતુ શું તમે લસણ અને ગોળને એકસાથે ક્યારે ખાધા છે? લસણ અને ગોળને એકસાથે ખાવાથી ગંભીર બીમારીથી છુટકારો મળી શકે છે. લસણ અને ગોળ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. બંનેને એક સાથે કઈ રીતે ખાઈ શકાય અને તેનાથી શું ફાયદા થાય ચાલો તમને જણાવીએ.
Jaggery: ગોળમાંથી બનાવેલો કાઢો પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને શરીરના પાંચ રોગ ગોળનો ઉકાળો પીવાથી જ મટી જાય છે. જે લોકોને આ પાંચ સમસ્યા હોય તેમણે ગોળનો ઉકાળો પીવો જોઈએ. આજે તમને જણાવીએ ગોળનો ઉકાળો પીવાથી કઈ સમસ્યાઓ દૂર થાય છે અને આ ઉકાળો કેવી રીતે બનાવવો.
Jaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
Diabetes: આજે તમને એવા જ કેટલાક ફૂડ વિશે જણાવીએ જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે. આ વસ્તુઓનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો હૃદય રોગ જેવી જીવલેણ બીમારીનું જોખમ પણ વધી જાય છે. જો તમે પણ આમાંથી કોઈ વસ્તુ વધારે પ્રમાણમાં લઈ રહ્યા છો તો આજથી જ આદત બદલી દેજો.
Health Benefit: સામાન્ય રીતે બાળકોને ચોકલેટ ખાવાની ટેવ હોય છે. અને બાળકોની આ ટેવના કારણે તેમને સમસ્યાઓ ઉભી થતી હોય છે. પણ ચોકલેટના તમે તેને એવી વસ્તુ આપો જેનાથી તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એવી કઈ વસ્તુ છે અને શું છે તેના ફાયદા જાણો.
Jaggery Benefits: જો તમે પણ રાત્રે ગોળ ખાવાના ફાયદા વિશે નથી જાણતા તો ચાલો આજે તમને તેના વિશે જણાવી દઈએ અને સાથે જણાવીએ કે રાત્રે ગોળ ખાવાથી શરીરની કઈ કઈ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
Jaggery & Peanuts: શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સીઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે.