લાલ કે લીલું.... ડાયાબિટીસના દર્દીઓ માટે કયું સફરજન સૌથી સારૂ? જાણો એક્સપર્ટનો મત

લાલ કે લીલું કયું સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. ન્યૂટ્રિએન્ટ્સ પ્રમાણે લીલું સફરજન સારો વિકલ્પ છે. 
 

1/5
image

ડાયાબિટીસ દર્દીઓએ પોતાની ડાઇટમાં વધુમાં વધુ ફળ સામેલ કરવા જોઈએ, જેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. 

2/5
image

ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછું હોય તે ફળ ખાવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું હોય છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે. 

3/5
image

લીલા સફરજનમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે. તેથી તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. સાથે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછુ હોય છે.

4/5
image

લીલા સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન-સી ભરપૂર હોય છે. તેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછી માત્રામાં હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. 

5/5
image

લીલા સફરજનમાં લાલની તુલનામાં વધુ ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. આ કારણ છે કે સફરજન ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ સારૂ માનવામાં આવે છે.