Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુઓ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુઓ

Vastu Tips: જાણે-અજાણે ઘરમાં આપણે એવી વસ્તુઓ જમા કરી રાખતા હોય છે જે આપણા માટે નુકસાનકારક હોય છે. આવી વસ્તુઓ કામ આવશે તેવું વિચારી રાખવામાં આવે છે પરંતુ તે ઘરમાં દરિદ્રતા વધારે છે. આજે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘરમાં રાખવાથી આર્થિક તંગી વધે છે.

તુટેલા વાસણ

1/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુટેલા વાસણ રાખવા અશુભ છે. ઘરમાં તુટેલા વાસણ રાખવા અથવા તેને વાપરવાથી દરિદ્રતા ઝડપથી વધે છે. 

કાટ લાગેલી લોઢાની વસ્તુઓ

2/6
image

જે વસ્તુઓમાં કાટ લાગી ગયો હોય તેને ઘરમાંથી બહાર કરી દેવી જોઈએ. આ વસ્તુ ઘરમાં રાખવાથી ધન ધીરેધીરે ખર્ચ થવા લાગે છે. 

ફાટેલા જૂતા

3/6
image

ફાટેલા કે ખરાબ થયેલા જૂતા પણ ઘરમાં રાખવા નહીં. તેનાથી ગ્રહ દોષ લાગે છે અને વ્યક્તિ સંકટમાં પડી જાય છે. 

બંધ ઘડિયાળ

4/6
image

ઘરમાં બંધ ઘડિયાળ પણ રાખવી નહીં. તેનાથી પ્રગતિ અટકી જાય છે અને અશુભ ફળ મળવા લાગે છે. 

ચાવી વિનાનું તાળુ

5/6
image

જે તાળુ ચાવી વિનાનું હોય તેને પણ ઘરમાં ન રાખો. આ તાળુ કંઈ કામ આવતું નથી અને તે નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. 

6/6
image