મહિલાઓ ખાસ ધ્યાન આપો..લોટ બાંધતી વખતે આ 2 વસ્તુ ભેળવી દો તો ચમત્કાર થશે, રાતો રાત બની જશો કરોડપતિ

અમીર બનવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ચમત્કારિક ઉપાયો- ટોટકા જણાવવામાં આવ્યા છે. તેનાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં અને ધનની પ્રાપ્તિ કરવામાં ખુબ મદદ મળે છે. આજે અમે તમને અમીર બનવાના અને ધનને આકર્ષવાના કેટલાક સરળ તરીકા જણાવીશું. લોટ બાંધતી વખતે આ ઉપાય અજમાવશો તો ફાયદો થઈ શકે છે. 
 

માતા લક્ષ્મી થશે પ્રસન્ન

1/5
image

રોટલી બનાવતી વખતે કરાયેલા કેટલાક ઉપાય ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. આ ઉપાયથી ઘરમાં ધન ખેંચાઈ આવે છે. આ માટે લોટ બાંધતી વખતે તેમાં કેટલીક ખાસ વસ્તુ ભેળવવી જોઈએ. 

ધનનો વરસાદ થશે

2/5
image

રોટલી બનાવવા માટે જ્યારે લોટ બાંધીએ ત્યારે તેમાં રોજ થોડું ઘી અને કેટલાક સાકરના દાણા ભેળવવા જોઈએ. ઘી અને સાકરનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર ગ્રહ ધન વિલાસતા, ઐશ્વર્યના કારક ગ્રહ છે. શુક્ર ગ્રહ શુભ હોય તો જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. 

ઘી સાકર

3/5
image

રોજ લોટ બાંધતી વખતે તેમાં ઘી અને સાકર ભેળવી દો તો ક્યારેય જીવનમાં ધનની કમી નહીં થાય. આ સાથે જ રોજ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવો. તેનાથી તમામ ગ્રહ દોષ દૂર થશે અને દેવી દેવતાઓની કૃપા થશે. 

તવી પર મીઠું ભભરાવો

4/5
image

જ્યારે રોટલી બનાવવાની શરૂઆત કરો તો તવા પર પહેલા થોડું મીઠું ભભરાવો. ત્યારબાદ રોટલી બનાવો. આ ઉપાય પણ ધન પ્રાપ્તિમાં ખુબ  કારગર છે. 

માતા અન્નપૂર્ણાને નારાજ ન કરો

5/5
image

ક્યારેય ભોજનની બરબાદી ન કરો. તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. માતા અન્નપૂર્ણા માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. ભોજનની બરબાદીની એક ભૂલ તમને પાઈ પાઈ માટે મોહતાજ કરી શકે છે. જ્યારે લોટ અને રોટલી સંબંધિત જ્યોતિષ ઉપાય જાતકોને અમીર બનાવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)