મોદી સરકારની શાનદાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા

Lakhpati Didi Yojana: દેશની મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્રની મોદી સરકાર ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે પોતાના ભાષણમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ ઘણીવાર કર્યો છે. આ યોજના અંતગર્ત સરકાર તમને 1 થી 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. જાણી લો આ સ્કીમના ફાયદાઓ...
 

3 કરોડ મહિલાઓને મળશે ફાયદો

1/5
image

લખપતિ દીદી યોજનામાં તમને વગર વ્યાજે લોન મળી જાય છે. હાલ આ યોજના અંતગર્ત ફાયદો લેનારાઓની સંખ્યા 3 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય છે. જે તમારા માટે ફાયદો કરાવી શકે છે. આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે જે તમને મોટો ફાયદો કરાવી શકે છે. 

મહિલાઓ બનશે આર્થિક રીતે સદ્ધર

2/5
image

આ યોજનામાં મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપીને સ્વરોજગારના યોગ્ય બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સિસ્થિતિમાં સુધારો આવી શકે. આ સાથે જ તે પોતાને તે સ્કિલ દ્વારા આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે.  જે તમારા માટે મોટો ફાયદો કરાવી શકે છે. સરકાર હાલમાં આ યોજનામાં રસ લઈ રહી છે. ચૂંટણી ટાણે તમારે આ લાભ લઈ લેવાની જરૂર છે. 

Scheme started in aug 2023

3/5
image

આ યોજનાની શરૂઆત સરકારે 15 ઓગસ્ટ 2023 ના રોજ થઇ હતી. આ યોજના અંતગર્ત અત્યાર સુધી લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનીને સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે. 18 થી 50 વર્ષની મહિલા આ યોજનામાં એપ્લાય કરી શકે છે. આ યોજના મહિલાઓ માટે સૌથી અગત્યની છે. જે તમને 1થી 5 લાખનો લાભ આપી શકે છે. 

Which documents you needed

4/5
image

આ યોજનામાં એપ્લાય કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇનકમ પ્રૂફ, બેંક પાસબુક અને વેલિડ મોબાઇલ નંબરની જરૂર રહેશે. જેને પગલે તમને મોટી રાહત મળી શકે છે. તમે આ યોજનામાં જોડાઈ શકો છો. જે તમને મોટો ફાયદો કરાવી શકે છે. સરકાર લખપતિ દીદીની સંખ્યા વધારવા માગે છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ આ યોજનાની ચર્ચા કરી હતી.

Get many benefits

5/5
image

લખપતિ દીદી યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે વ્યાજ ફ્રી લોન મળે છે. આ સાથે જ ઓછા ખર્ચમાં ઇંશ્યોરન્સની સુવિધા પણ મળી જાય છે. મહિલાઓની કમાણીને વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સરકારે આ બજેટમાં આ યોજનાને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. મોદી સરકાર આ યોજના માટે બજેટ પણ ફાળવ્યું છે.