हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનાથ દીકરીઓના લગ્ન
અનાથ દીકરીઓના લગ્ન News
Gondal
ગોંડલ : ધામધૂમથી પરણાવાઈ બાલાશ્રમની 7 અનાથ યુવતીઓને, દરેકને કરિયાવરમાં અપા
ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. ત્યારે બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓના આજે લગ્નોત્સવ યોજાયા હતા. માતાપિતા વિનાની દીકરીઓના લગ્ન એવા ધામધૂમથી યોજાયા હતા કે સૌ કોઈ જોતા રહી ગયા. આ લગ્નોત્સવમાં સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય આગેવાનો સાથે ગોંડલની સ્થાનિક પ્રજા પણ જોડાઈ છે. તો આ વખતે રાજકોટના નિલેશ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે, જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.
Jan 19,2020, 16:04 PM IST
Trending news
GSEB SSC Admit Card 2025
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આજથી મળશે હોલટિકિટ, શિક્ષણ બોર્ડે આપી માહિતી
big decision
બજેટ પહેલા ગુજરાતના 33 જિલ્લાના નાગરિકોને મુખ્યમંત્રીની મોટી ભેટ
Stuffed Red Chilli Pickle
Red chili pickle: ઘરે આ રીતે બનાવો લાલ મરચાનું અથાણું, આ ટિપ્સથી આવશે લાજવાબ સ્વાદ
earthquake
નાસ્ત્રેદેમસ-બાબા વેંગાએ કરી હતી ભૂકંપની ભવિષ્યવાણી, શું આ સાચું સાબિત થઈ રહ્યું છે?
ajab gajab news
લગ્ન પહેલાં જ છોકરી બની જાય છે ગર્ભવતી, પતિને મનફાવે ત્યારે છોડવાની હોય છે છૂટ
IPL 2025
MIના ઓપનિંગની મેચમાંથી હાર્દિક પંડ્યા આઉટ, CSK સામે કોન હશે કેપ્ટન? 3 ખેલાડી દાવેદાર
Shocking News
ગુજરાતની ગરિમા લજવાય તેવું કૃત્ય : મહિલાઓના મેડિકલ ચેકઅપના વીડિયો લીક કરાયા
illegal migrants
અમદાવાદ, ગાંધીનગર, ડિંગુચાથી બે નંબરમાં અમેરિકા ગયેલા પરત ફર્યા, કુલ 78 ગુજરાતીઓને ત
earthquake
ગ્રહોની ચાલ, અશુભ યોગો અને ધરતીપુત્રની પીડાને કારણે આવે છે ભૂકંપ?
raj kapoor
રાજકપૂર સાથે લગ્ન કરવા ગૃહમંત્રી પાસે પહોંચી હતી આ હિરોઈન, છતાં અધૂરો રહી ગયો પ્રેમ