हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેશદ્રોહ કેસ
દેશદ્રોહ કેસ News
Delhi Police
દિલ્હી: શર્જીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહ મામલે ચાર્જશીટ દાખલ
દિલ્હી પોલીસે શર્જીલ ઈમામ વિરુદ્ધ દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલે દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. 13 ડિસેમ્બર 2019ના રોજ જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઈમામે શાહીનબાગમાં દેશને તોડવાની વાત કરી હતી. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ જામિયાનગર અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં તોફાન થયા હતાં.
Apr 18,2020, 12:18 PM IST
sharjeel imam
શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
Jan 28,2020, 17:55 PM IST
sharjeel imam
CAA વિરોધ દરમિયાન કરી દેશ વિરોધી વાત, જાણો કોણ છે શરજિલ, આ છે તેની કુંડળી
જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામની બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. શરજિલ ઇમામે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન દેશવિરોધી નિવેદન આપતા આસામને દેશથી અલગ કરવાની વાત કરી હતી.
Jan 28,2020, 17:08 PM IST
દેશદ્રોહ કેસ
શરજિલનો વધુ એક વીડિઓ વાયરલ, દિલ્હીમાં તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ
સોશિયલ મીડિયામાં વિવાદિત વીડિઓમાં શરજિલ ઇમામ હિન્દુસ્તાનથી આસામને અલગ કરવા અને ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. હવે તેની ધરપકડની કવાયત કરવામાં આવી રહી છે.
Jan 26,2020, 17:21 PM IST
pervez musharraf
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને થઈ શકે છે ફાંસી
જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે આ મામલાની સુનાવણી કરી છે. કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખવા દરમિયાન મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધી અંતિમ દલીલો રજૂ કરવાની પણ સૂચના આપી છે.
Nov 19,2019, 16:14 PM IST
muzaffarpur ssp
50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ
પીએમ મોદીને પત્ર લખનાર 50 ચર્ચિત હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહના કેસને બંધ કરવાનો આદેશ મુઝફ્ફરપુરના એસએસપીએ આપ્યો છે. આ હસ્તિઓ પર મોબ લિંચિંગને લઈને પીએમ મોદીને લખેલા પત્રને કારણે કેસ નોંધવામાં આવ્યો હતો.
Oct 9,2019, 21:31 PM IST
કન્હૈયા કુમાર
JNU દેશદ્રોહ કેસ: કન્હૈયા-ઉમર ખાલિદ ઉપર ગાળિયો કસાશે, પોલીસ ફાઈલ કરશે ચાર્
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય તથા અન્ય કેટલાક લોકો વિરુદ્ધ દેશદ્રોહના મામલે દિલ્હી પોલીસ જલદી ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે બુધવારે આ અંગે જાણકારી આપી.
Jan 10,2019, 9:54 AM IST
Trending news
mukesh ambani
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!
yuvraj singh
રોહિત શર્માની લાઈફનો એ કિસ્સો જ્યારે યુવરાજે ધમકી આપી- મારી બહેનથી દૂર રહેજે
Organ Donation
ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન
Vidya Balan
વિદ્યા બાલનએ જણાવ્યો લગ્નજીવનને સુખી બનાવવાનો મંત્ર, આ વાતનું રાખવું હંમેશા ધ્યાન
IPL 2024
Video: હવામાં બોલ, અને બાઉન્ડ્રી પાર; ધોનીની 101 મીટર લાંબી મોન્સ્ટર સિક્સર
Sleep Paralysis
ઊંઘમાં છાતી પર ભૂત બેઠું હોય એવું વારંવાર લાગે છે ? તો જાણી લો આ અનુભવ પાછળનું કારણ
Ambalal Patel
એકાએક પલટાયું ગુજરાતનું વાતાવરણ, કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે બતાવ્યું નવુ રૂપ
hanuman jayanti 2024
હનુમાન જયંતિના દિવસે આમાંથી કોઈ એક વસ્તુ પણ ઘરે લાવશો તો બજરંગબલી થશે પ્રસન્ન
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ, ઈન્ડિયા ગઠબંધન કે ભાજપ? કોના માટે ખતરાની ઘંટી
IPL 2024
રાહુલ-ડીકોક આગળ CSKની બોલિંગ ધરાશાયી, ઘરઆંગણે LSG ની ધમાકેદાર જીત