हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rathyatraa 2023
Rathyatraa 2023 News
Rathyatraa 2023
ભગવાનનો રથ ખેંચવાથી જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ, 100 યજ્ઞનું મળે છે પુણ્ય
Gods Chariot: રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે.
Jun 20,2023, 16:28 PM IST
Rathyatraa 2023
18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોઈ નહિ થાય વિશ્વાસ, જુઓ Photos
Rathyatraa 2023 : આજે અષાઢી બીજનો પાવન પર્વ...અને અમદાવાદના આંગણે ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા માટે નીકળ્યા છે. સાધુ સંતો સાથે અખાડાઓના કરતબ જોવા લોકો ઉમટ્યા છે. તો ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા. આખું વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના. લોકોએ જય રણછોડ માખણ ચોરના નારાઓ બોલાવ્યા. જુઓ 18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો
Jun 20,2023, 10:31 AM IST
Rathyatraa 2023
બીજીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો
Rathyatra 2023 : સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો... સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને પાઠવી શુભેચ્છાઓ
Jun 20,2023, 10:03 AM IST
Rathyatraa 2023
ચાર પેઢીથી રુડી માના રસોઈથી સરસપુરમાં બને છે ભોજન, નાથને આવકારવા ગલીઓ ધોવાઈ
Rathyatra 2023 : આજે જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં નીકળી છે... મામા નિજ મંદિરની નીકળીને મોસાળ સરસપુરમાં પહોંચશે... જ્યાં તેમના માટે ખાસ મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યા છે
Jun 20,2023, 8:39 AM IST
Rathyatraa 2023
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..
Rathyatra 2023 : અમદાવાદના આ 27 રોડ આજે 20 જુનના રોજ બંધ રહેવાના છે, રથયાત્રાને કારણે અપાયું ડાયવર્ઝન... તો આ બાબતે ખાસ ધ્યાન રાખજો
Jun 20,2023, 7:00 AM IST
Rathyatraa 2023
અમદાવાદના આ 27 રોડ આવતીકાલે 20 જુને બંધ રહેશે, રથયાત્રાને કારણે અપાયું ડાયવર્ઝન
Rathyatra 2023 : આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં નીકળશે.. આ માટે 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન... જાણો આવતીકાલે મંગળવારે કયા-કયા રસ્તાઓ રહેશે બંધ
Jun 19,2023, 11:31 AM IST
Rathyatraa 2023
અમદાવાદીઓ રથયાત્રાના દિવસે આ રસ્તાઓ પરથી ન નીકળતા, નહિ તો પસ્તાશો
Rathyatra 2023 : રથયાત્રાના દિવસે અમદાવાદમાં ક્યાંય પણ બહાર નીકળવાનો હોય તો આ રુટ જોઈને નીકળજો... નહિ તો રસ્તો બંધ મળશે
Jun 17,2023, 16:44 PM IST
Trending news
ONGC Recruitment 2024
ONGC Vacancy 2024: ઓએનજીસીમાં નોકરી મેળવવાની સારી તક, આ જગ્યા પર થશે ભરતી
IPL 2024
LSG vs RR: રાજસ્થાન રોયલ્સની આઠમી જીત, લખનૌ સુપર જાયન્ટ્સને વિકેટે હરાવ્યું
IPL 2024
દિલ્હી સામે હાર બાદ મુંબઈને નુકસાન, શું પ્લેઓફની રેસમાંથી થઈ બહાર? જાણો સમીકરણ
List of BJP Candidates
કોણ છે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, જેને ભારતે મુંબઈ સેન્ટ્રલથી આપી લોકસભાની ટિકિટ
Harsh Sanghvi
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; 'જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા'
breaking news
'રામનું માન ન જાળવ્યું એટલે BJP નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે અને રોજ બફાટ કરે'
MARUTI SUZUKI
Wagon R ને ભૂલી જાવ, આ કાર છે મારૂતિ સુઝુકીનું ખરૂ સોનું, માઇલેજમાં સૌથી આગળ
saffron mango
મીઠી કેરીનો રસ બન્યો કડવો! શું આ વર્ષે કેરી ખાવા મળશે કે નહીં? જાણો કારણ
Shimla weather news
એપ્રિલમાં મોસમનો મિજાજ બદલાયો, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા
Congress
વાજપેયીના વખાણ; ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ 'મોદીને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?