જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ હુમલો

જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી શ્રીનગરના લાલ ચોક પર થયેલા એક ગ્રેનેડ એટેકમાં એક બિહારી મુસલમાનનુંમ મોત થયું છે. મૃતક ચોક ખાતે રમકડાં વેચી રહ્યો હતો. આ હુમલામાં 22 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક લોકો આ હુમલોમાં ઘાયલ થયા છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Trending news