પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમાર વતન પહોંચ્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો

પાકિસ્તાનની જેલમાંથી ત્રીજા તબક્કામાં મુક્ત થયેલા 100 માછીમાર આજે વતન પહોંચ્યા વડોદરાથી બસ મારફતે વેરાવળથી સુરક્ષા એજન્સી તમામ માછીમારની ચકાસણી બાદ વેરાવળ ફિશરીશ વિભાગ મછીમારોને પરિવારને સોંપ્યા હતા

Trending news