દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારમાં આગ, 35ના મોત, 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ

જૂની દિલ્હીમાં આવેલા અનાજ માર્કેટમાં રવિવારે ભીષણ આગની ઘટનામાં 32 લોકોના મોતના સમાચાર છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે છે. આ આગમાં અત્યાર સુધી 50 લોકોને બચાવવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવાનું કામ મેળવવાનું હજુ ચાલુ છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 30 ગાડીઓ આગ ઓલવવાનું કામ કરી રહી છે.

Trending news