ચોમાસાના દિવસો નજીક આવતા અમરેલીમાં માછીમારોમાં વેકેશનનો માહોલ

ચોમાસાના દિવસો નજીક છે ત્યારે અમરેલીમાં માછીમારોને વેકેશનનો સમય નજીક આવી રહ્યો છે, ચોમાસાના પગલે જાફરાબાદના બંદરે માછીમારોની બોટ પરત આવવાનો પ્રારંભ થઈ ચુક્યો છે.

Trending news