Zee 24 કલાક સાથેની ખાસ દર્શલ રાવલે કરી જીવનના ઉતાર-ચઢાવની વાતો

જાણીતા ગાયક અને છોગાળા ગીત ફેમ દર્શલ રાવલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં દર્શલે પોતાના જીવનના ઉતાર-ચઢાવની વાતો કરી હતી અને યુવાનોને સંદેશ આપ્યું હતું કે, જીવનમાં આગળ વધવા સંઘર્ષ કરો અને સફળતા જરૂર મળશે. જયારે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને ખુબ ગમે છે અને આવનારા દિવસો જયારે સમય આવશે ત્યારે જરૂર તેમના પર ગીત બનાવીશ અને ગાઈશ.

Trending news