ગામડું જાગે છે : અરવલ્લીનાં શિક્ષકે બનાવી ખેડૂતો માટેની સંજીવની જડીબુટ્ટી

ગામડું જાગે છે : અરવલ્લીનાં શિક્ષકે બનાવી ખેડૂતો માટેની સંજીવની જડીબુટ્ટી બનાવી છે. ખેડૂતોને સૌથી વધારે ત્રસ્ત કરતા રખડતા ઢોર અને જીવાણુઓ પરેશાન કરતા હોય છે. આ શિક્ષકના અનોખા સંશોધનથી ખેડૂતોની અડધી સમસ્યા દુર થઇ જશે.

Trending news